Thursday, 14 April 2016

"ગ્રામોદય થી ભારત ઉદય અભિયાન" તા.14 થી 24 એપ્રિલ

તા.પ્રા.શિ.અધિ.શ્રી
શાસનાધિકારીશ્રી બોટાદ
આચાર્ય શ્રી
માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક તમામ
બી.આર.સી તમામ
બોટાદ જીલ્લા
"ગ્રામોદય થી ભારત ઉદય અભિયાન"
તા.14 થી 24 એપ્રિલ 2016
બાબા સાહેબ 14 એપ્રિલ આંબેડકરજી જયંતિ થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમ ના ભાગ રૂપે જીલ્લા ની તમામ શાળાઓમાં કરવાનાં કાર્યક્રમ ની વિગતો આપ સર્વે ને મોકલી આપવામાં આવેલ છે તે મુજબ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે તેમજ આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં આવે તો તે સૂચના નો પણ અમલ થાય તેની પણ તકેદારી રાખવી

આર એસ ઉપાધ્યાય
જીલ્લા શિક્ષણાધિકારી
બોટાદ


No comments:

Post a Comment