Sunday, 4 September 2016

જ્ઞાન સપ્તાહના કારણે તારીખ 4/9/2016 અને 5/9/2016 બે દિવસ રજા રદ કરવાની હતી તે રજા રાખવી

જ્ઞાન સપ્તાહના કારણે તારીખ 4/9/2016 અને 5/9/2016 બે દિવસ રજા રદ કરવાની હતી તે રજા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રી નાયબ નિયામક ચાવડા સાહેબને રજૂઆત કરી હતી અને નાયબ નિયામક ચાવડા સાહેબશ્રી એ મંજૂરી આપી છે. તેથી દરેક જિલ્લામાં રજા રાખવી


No comments:

Post a Comment